રામ નવમી નિમિત્તે જલારામ ભેળ હાઉસ દ્વારા ખાસ 100% ફરાળી શ્રીખંડ મળશે

Image

વાંકાનેર શહેરમાં રામ નવમીના પાવન અવસરે જલારામ ભેળ હાઉસ દ્વારા ભક્તો અને ગ્રાહકો માટે વિશેષ 100% ફરાળી શ્રીખંડમાં વિવિધ સ્વાદોમાં ઉપલબ્ધ રહેવાના છે.


ગ્રાહકો માટે ડ્રાયફ્રૂટ, રિયલ કેસર, મેંગો, નવરત્ન અને કેસર રાજભોગ જેવા સ્વાદોમાં શ્રીખંડ ઉપલબ્ધ રહેશે, જે ઉપવાસ દરમિયાન પણ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વિકલ્પ બની રહેશે. રામ નવમીના આ શુભ અવસરે ગુણવત્તા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખીને બનાવવામાં આવેલ શ્રીખંડ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.


👉 સ્થળ: જલારામ ભેળ હાઉસ, વાંકાનેર
👉 ઓફર: 100% ફરાળી શ્રીખંડ ઉપલબ્ધ

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading