વિશેષ સમાચાર
વાંકાનેર સીટી પોલીસની પ્રશંસનીય કામગીરી: રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ અરજદારોને પરત અપાયો
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના દિશાનિર્દેશ હેઠળ વાંકાનેર સીટી પોલીસ…
લદ્દાખમાં વિકાસ અને સાંસ્કૃતિક વારસાનું અનોખું સંગમ, સંસદીય સમિતિના પ્રવાસે રાજ્યસભા સાંસદ શ્રી કેસરિદેવસિંહજી ઝાલાએ કર્યો વિકાસનો અભ્યાસ
પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ સંસદીય સ્થાયી સમિતિના અભ્યાસ પ્રવાસ અંતર્ગત રાજ્યસભા સાંસદ શ્રી કેસરિદેવસિંહજી ઝાલાએ લદ્દાખની મુલાકાત લઈ…
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ
IMD અમદાવાદની ચેતવણી – અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે…
વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી કેસરિદેવસિંહજી ઝાલા સક્રિય, અનેક મહત્વના પ્રોજેક્ટને અપાવશે ગતિ : પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વ ના મુદ્દાઓ વિશે નોંધ લેવાઈ
વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી…
વાંકાનેરમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા 27 જૂને ગાત્રાળ મંદિર ગઢીયા માં ભવ્ય વૃક્ષારોપણ મહોત્સવ યોજાશે, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષપ્રેમીઓને આમંત્રણ
વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર દ્વારા આગામી તા. 27 જૂન, 2026ના રોજ ગાત્રાળ મંદિર, પેડક રોડ…
વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની ધારદાર દલીલોથી ચેક રિટર્ન કેસમાં આરોપી અશરફભાઈ પીપરવાડીયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની કાનૂની કુશળતાથી એન.આઈ. એક્ટના કેસમાં આરોપીનો વિજય ફરિયાદી સોયેબમહમ્મદભાઈ અલીમોહમ્મદભાઈ બ્લોચે આરોપી અશરફભાઈ દાઉદભાઈ…













