વાંકાનેરમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા 27 જૂને ગાત્રાળ મંદિર ગઢીયા માં ભવ્ય વૃક્ષારોપણ મહોત્સવ યોજાશે, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષપ્રેમીઓને આમંત્રણ

Image

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર દ્વારા આગામી તા. 27 જૂન, 2026ના રોજ ગાત્રાળ મંદિર, પેડક રોડ ખાતે ભવ્ય વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢીયા હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં “સિંદૂરવન”, “ધર્મવન” અને “સ્મૃતિવન”ના નિર્માણના સંકલ્પ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે.


આ કાર્યક્રમ સવારે 6:30 થી 11:00 વાગ્યા સુધી યોજાશે. આયોજકો દ્વારા પર્યાવરણપ્રેમી નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આયોજક:
શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર
સંપર્ક નંબર:
📞 98241 93274
📞 75676 32051
📞 81605 71240
📞 63526 30453


સૌજન્ય:
શ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા
શ્રી શૈલેષભાઈ ઠક્કર (સભ્ય, ગુજરાત પ્રદેશ વેપાર સેલ ભાજપ)
શ્રી ચેતનભાઈ જાની


સ્થળ: ગાત્રાળ મંદિર, પેડક રોડ, વાંકાનેર
તારીખ: 27/06/2026 (શનિવાર)
સમય: સવારે 6:30 થી 11:00 વાગ્યા સુધી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી…

વાંકાનેરના વિકાસ માટે સાંસદ શ્રી…

વાંકાનેર વિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને રાજ્યસભાના…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading