વાંકાનેર
નવા ધમલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નવા ધમલપર સ્થિત ગેળ માતાજીના મંદિર ખાતે શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ભવ્ય…
વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં ગેરકાયદે ખનીજ માફીયા પર પોલીસનો ત્રાટકી: રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજના વહન સામે કડક કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. 1,10,00,000…
વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની ધારદાર દલીલોથી ચેક રિટર્ન કેસમાં આરોપી અશરફભાઈ પીપરવાડીયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની કાનૂની કુશળતાથી એન.આઈ. એક્ટના કેસમાં આરોપીનો વિજય ફરિયાદી સોયેબમહમ્મદભાઈ અલીમોહમ્મદભાઈ બ્લોચે આરોપી અશરફભાઈ દાઉદભાઈ…
સામાન્ય બોલાચાલી માં તીથવા ગામે મધરાત્રે ઘરમાં ઘૂસી મહિલાની પુત્રી પર લોખંડના પાઇપથી હુમલો, ગર્ભવતી યુવતીને પણ માર માર્યાનો આક્ષેપ
વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાડોશી સાથેના મનદુઃખને કારણે મધરાત્રે ઘરમાં ઘૂસી મહિલાની પુત્રી પર લોખંડના પાઇપથી હુમલો કરી…
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં વાંકાનેર શ્રી ધોળેશ્વર મહાદે મંદિર ખાતે મહાઆરતી, રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી દ્વારા પ્રધાનમંત્રીજી ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના
વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાંકાનેર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.…
વાંકાનેર મહીકા-ગારીડા રોડ પર હિટ એન્ડ રન : અલ્ટો કારની ટક્કરે કોઠીના ખેડૂતનું મોત
વાંકાનેર તાલુકાના કોઠી ગામના રહેવાસી અને ખેડૂત કેશવજીભાઈ ખીમાભાઈ ભાંભણીયાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ…













