• Home
  • વાંકાનેર

વાંકાનેર

વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની ધારદાર દલીલોથી ચેક રિટર્ન કેસમાં આરોપી અશરફભાઈ પીપરવાડીયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની કાનૂની કુશળતાથી એન.આઈ. એક્ટના કેસમાં આરોપીનો વિજય ફરિયાદી સોયેબમહમ્મદભાઈ અલીમોહમ્મદભાઈ બ્લોચે આરોપી અશરફભાઈ દાઉદભાઈ…

ByByBhagirath Thakar Jun 6, 2026

સામાન્ય બોલાચાલી માં તીથવા ગામે મધરાત્રે ઘરમાં ઘૂસી મહિલાની પુત્રી પર લોખંડના પાઇપથી હુમલો, ગર્ભવતી યુવતીને પણ માર માર્યાનો આક્ષેપ

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાડોશી સાથેના મનદુઃખને કારણે મધરાત્રે ઘરમાં ઘૂસી મહિલાની પુત્રી પર લોખંડના પાઇપથી હુમલો કરી…

ByByBhagirath Thakar Jun 6, 2026

વાંકાનેર વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન

વાંકાનેર વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા તા. 7 જૂન, 2026ના રોજ વાંકાનેર તાલુકામાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી…

ByByBhagirath Thakar Jun 6, 2026

વિશ્વ પર્યાવરણ દિવસે રામપરા વીડી સેન્ચ્યુરી પાર્ક ખાતે વૃક્ષારોપણ, “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય”નો સંદેશ અપાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રામપરા વીડી સેન્ચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” તથા “એક પેડ માં…

ByByBhagirath Thakar Jun 5, 2026

વાંકાનેર મહીકા-ગારીડા રોડ પર હિટ એન્ડ રન : અલ્ટો કારની ટક્કરે કોઠીના ખેડૂતનું મોત

વાંકાનેર તાલુકાના કોઠી ગામના રહેવાસી અને ખેડૂત કેશવજીભાઈ ખીમાભાઈ ભાંભણીયાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ…

ByByBhagirath Thakar Jun 12, 2026
Scroll to Top